દારૂ કૌભાંડ કેસમાં રાહતઃ AAP સાંસદ સંજય સિંહને જામીન મળ્યા, સુપ્રીમ કોર્ટે છૂટ આપી
નવી દિલ્હી, 2 એપ્રિલઃ દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગના આરોપો હેઠળ આમ આદમી પાર્ટી (AAP) પર આવેલા સંકટ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સંજય સિંહ પર દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહ વિરુદ્ધ…
