અમદાવાદની સેવાની રીમા નાણાવટીને ‘સંતોકબા માનવરત્ન એવોર્ડ 2026’થી સન્માનિત કરાયા
અમદાવાદ, 17 જૂનઃ સ્વરોજગારી મહિલા સંઘ (સેવા)ના નિયામક અને પદ્મશ્રીમતી રીમા નાણાવટીને મહિલા સશક્તિકરણ, આજીવિકા સર્જન અને સર્વસમાવેશક વિકાસ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘સંતોકબા માનવરત્ન એવોર્ડના 2026’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંતોકબા માનવરત્ન એવોર્ડના ની 20મી આવૃત્તિમાં એલ.વી. પ્રસાદ આઈ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અધ્યક્ષ અને પદ્મડૉ. ગુલ્લાપલ્લી એન. રાવનેContinue Reading

