ઈન્દોર ખાતે દાળ મિલની ઈનોવેટિવ અને એડવાન્સ મશીનરીનું એક્ઝિબિશન યોજાશે, મલ્ટીનેશનલ કંપનીઓ ભાગ લેશે

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ઓલ ઈન્ડિયા દાળ મિલ એસોસિએશન દ્વારા કઠોળ મિલોની નવી તકનીકો પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શનમાં દરરોજ 2000થી વધુ દાળ મિલરો અને દેશભરમાંથી કઠોળ અને અનાજના વેપારીઓ ભાગ લેશે. આ પ્રદર્શનમાં ભાગ લેવા અમેરિકા, જાપાન, કેનેડા, જર્મની, તુર્કી, સ્પેન, ચીન અને કોરિયા ઉપરાંત અન્ય દેશોના નિષ્ણાતો પણ આવી…

Read More

કેબિનેટે રવિ સિઝન માટે રૂ. 22,303 કરોડની ખાતર સબસિડીને મંજૂરી આપી

ઓક્ટોબર 2023-માર્ચ 2024 માટે મંજૂર સબસિડી દરો ફર્ટિલાઈઝર ભાવ (કિગ્રાદીઠ) નાઇટ્રોજન રૂ. 47.02 ફોસ્ફરસ રૂ. 20.82 પોટાશ રૂ. 2.38 સલ્ફર રૂ. 1.89 અમદાવાદ, 25 ઓક્ટોબરઃ I&B મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી કે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થવા પર કેબિનેટે રવિ સિઝન માટે P&K ખાતરો માટે ₹22,303 કરોડની સબસિડીને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય…

Read More