ડુંગળીના સંગ્રહ માટે AI આધારિત વેરહાઉસ બનાવાશે, વાર્ષિક 11000 કરોડનો બગાડ અટકાવાશે
અમદાવાદ, 9 જાન્યુઆરીઃ કેન્દ્ર સરકારે ડુંગળી સડી જવાથી થતો બગાડ અટકાવવા એઆઈ આધારિત (AI Technology) વેરહાઉસ સ્થાપવાની યોજના જાહેર કરી છે. બે અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યંત નાશવંત ખાદ્ય ચીજોનો બગાડ વાર્ષિક ₹11,000 કરોડનો અંદાજ છે કારણ કે રવિ પાક ડુંગળીનો એક ચતુર્થાંશ ભાગ અથવા શિયાળા દરમિયાન વાવેલી ડુંગળી પરંપરાગત સ્ટોરેજ સુવિધાઓમાં સડી જાય છે….
