ડુંગળીના સંગ્રહ માટે AI આધારિત વેરહાઉસ બનાવાશે, વાર્ષિક 11000 કરોડનો બગાડ અટકાવાશે

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ કેન્દ્ર સરકારે ડુંગળી સડી જવાથી થતો બગાડ અટકાવવા એઆઈ આધારિત (AI Technology) વેરહાઉસ સ્થાપવાની યોજના જાહેર કરી છે. બે અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યંત નાશવંત ખાદ્ય ચીજોનો બગાડ વાર્ષિક ₹11,000 કરોડનો અંદાજ છે કારણ કે રવિ પાક ડુંગળીનો એક ચતુર્થાંશ ભાગ અથવા શિયાળા દરમિયાન વાવેલી ડુંગળી પરંપરાગત સ્ટોરેજ સુવિધાઓમાં સડી જાય છે….

Read More

ઈન્દોર ખાતે દાળ મિલની ઈનોવેટિવ અને એડવાન્સ મશીનરીનું એક્ઝિબિશન યોજાશે, મલ્ટીનેશનલ કંપનીઓ ભાગ લેશે

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ઓલ ઈન્ડિયા દાળ મિલ એસોસિએશન દ્વારા કઠોળ મિલોની નવી તકનીકો પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શનમાં દરરોજ 2000થી વધુ દાળ મિલરો અને દેશભરમાંથી કઠોળ અને અનાજના વેપારીઓ ભાગ લેશે. આ પ્રદર્શનમાં ભાગ લેવા અમેરિકા, જાપાન, કેનેડા, જર્મની, તુર્કી, સ્પેન, ચીન અને કોરિયા ઉપરાંત અન્ય દેશોના નિષ્ણાતો પણ આવી…

Read More