કોનકોરનું ડિસઇન્વેસ્ટમેન્ટ આ વર્ષે નહીં થાય
મુંબઇ, 19 જૂનઃ કોનકોરનું ડિસઇન્વેસ્ટમેન્ટ આ વર્ષે નહીં થાય કારણ કે રેલ્વે મંત્રાલય અત્યારે બહુ ઉત્સુક નથી. ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનાઓ હાલ સ્થગિત કરવામાં આવી છે અને આ વર્ષે વેચાણ સાકાર થાય તેવી શક્યતા નથી. 68,230 કરોડની કંપનીમાં સરકારના 54.8 ટકામાંથી 30.8 ટકા હિસ્સાના વ્યૂહાત્મક વેચાણને 2019માં મંજૂરી આપવામાં આવી હતી, જેમાંContinue Reading


