મે માસમાં ભારતની વેપાર ખાધ વધીને $23.78 બિલિયન

મુંબઇ, 14 જૂનઃ ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસ એક વર્ષ અગાઉની સરખામણીએ મે મહિનામાં 9.1% વધીને $38.13 બિલિયન થઈ હતી, જેને એન્જિનિયરિંગ ગુડ્સ, કોમર્શિયલ વાહનો અને સ્માર્ટફોનના શિપમેન્ટમાં વધારો થવાથી મદદ મળી હતી, સરકારી ડેટા શુક્રવારે દર્શાવે છે. તે જ મહિનામાં મર્ચેન્ડાઈઝની આયાત વાર્ષિક ધોરણે 7.7% વધીને $61.91 બિલિયન થઈ – જે વેપાર ખાધને વધારીને $23.78 બિલિયન…

Read More

એપ્રિલમાં મર્ચેન્ડાઇઝ વેપાર ખાધ વધીને $19.1 બિલિયનની સપાટીએ પહોંચી

મુંબઇ, 15 મેઃ ભારતની વેપાર ખાધ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ મહિનામાં $19.1 બિલિયન થઈ ગઈ હતી, જે માર્ચ 2024ના અંતે $15.6 બિલિયન અને એપ્રિલ 2023માં $14.44 બિલિયન હતી. નિકાસ 1.1 ટકા વધીને એપ્રિલમાં $34.99 બિલિયન થઈ હતી, જ્યારે આયાત 10.25 ટકા વધીને $54.09 બિલિયન થઈ હતી, એમ વાણિજ્ય મંત્રાલયે 15 મેના રોજ જણાવ્યું હતું. ડેટા…

Read More

બજેટ 2023: જેમ્સ જ્વેલરીની નિકાસને વેગ આપવા આયાત ડ્યુટી 15 ટકાથી ઘટાડવા માગ

નવી દિલ્હીઃ કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ અર્થાત્ ચાલુ ખાતાની ખાધ (CAD)ને લક્ષ્યાંક સુધી લઇ જવા તેમજ સોનાની આયાતોમાં વધારાના પગલે કેન્દ્રે જુલાઈ-22માં સોનાની આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. સોના પર બેઝિક કસ્ટમ ડ્યુટી 12.5 ટકા છે. 2.5 ટકાનો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ પણ (AIDC) સામેલ છે. તેના પગલે જેમ્સ અને જ્વેલરીની નિકાસને અસર થવાની દહેશત વ્યક્ત કરવા સાથે વાણિજ્ય મંત્રાલયે આગામી…

Read More