કેન્યા ખાતે ભારતમાંથી મૂડીરોકાણની  અજોડ તકો અને બજાર ઉપલબ્ધીઃ કેન્યન હાઈકમિશનર

અમદાવાદઃ  કેન્યા  આફ્રિકાના પ્રવેશ દ્વાર તરીકે ગણાય છે તેમજ  કેન્યા અને ભારત વચ્ચે અને ખાસ કરીને કેન્યા અને ગુજરાતના લોકો સાથે  ઘનિષ્ઠ સંબંધો છે. ગુજરાત  અને ભારતના વેપાર ઉદ્યોગના  અગ્રણીઓને   તેમણે કેન્યામાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ  આપતાં કેન્યાના ભારત ખાતેના હાઈકમિશનર વીલી બ્રાન્ટે ગુરૂવારે  અમદાવાદમાં કેન્યા ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટુરિઝમ  અંગેની ચર્ચા બેઠકને સંબોધતાં બ્રેટે…

Read More

ફુગાવાને અંકુશમાં લેવાનાં પગલાંના કારણે નિકાસમાં ઘટાડો થયો: FIEO પ્રમુખ ડૉ. શક્તિવેલ

આયાતમાં 44 ટકાની વૃદ્ધિ પેટ્રોલિયમ ઉત્પાદનોના કારણે ચિંતાનો વિષય ECLGS હેઠળ ધિરાણ મર્યાદામાં 25% વધારો કરી નિકાસો વધારવી જોઇએ માત્ર 0.76 ટકાના નજીવા ઘટાડા સાથે USD 35.24 બિલિયનની નિકાસ એપ્રિલ-જુલાઈ 2022-23 દરમિયાન મર્ચેન્ડાઇઝની નિકાસ 156.41 અબજ ડોલર નવી દિલ્હીઃ જુલાઈ 2022 માટેના માસિક ટ્રેડ ડેટા પર પ્રતિક્રિયા આપતા, FIEOના પ્રમુખ ડૉ. એ શક્તિવેલે જણાવ્યું હતું…

Read More