IRDAI એ હેલ્થ પોલિસી નિયમોમાં ફેરફાર કર્યા

અમદાવાદ, 31 મેઃ IRDAI એ સ્વાસ્થ્ય વીમા પૉલિસીઓને વધુ ગ્રાહક મૈત્રીપૂર્ણ બનાવવા માટે સ્વાસ્થ્ય વીમા નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમ કે રાહ જોવાનો સમયગાળો 4 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવાનો, સંપૂર્ણ કેશલેસ ક્લેમ સેટલમેન્ટ સિસ્ટમ સ્થાપવા તરફ આગળ વધવું અને આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી સારવારને મુખ્ય પ્રવાહની એલોપેથી સાથે સામેલ…

Read More