કેન્દ્રીય બજેટ 2024: વરિષ્ઠ નાગરિકોની મુક્તિ મર્યાદા વધારી રૂ.10 લાખ કરો

નવી દિલ્હી, 10 જુલાઇઃ વરિષ્ઠ નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે કે નવેમ્બરમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા બજેટ દરમિયાન કર રાહતોની જાહેરાત કરવામાં આવશે. હાલમાં, મૂળભૂત મુક્તિ મર્યાદા – જેની નીચે વ્યક્તિઓએ કોઈ આવકવેરો ચૂકવવો પડતો નથી. વરિષ્ઠ નાગરિકો માટે જૂની તેમજ નવી કર પ્રણાલીઓ હેઠળ રૂ. 3 લાખ છે. બાદમાંના કિસ્સામાં, તે તમામ કરદાતાઓ માટે…

Read More

IRDAI એ હેલ્થ પોલિસી નિયમોમાં ફેરફાર કર્યા

અમદાવાદ, 31 મેઃ IRDAI એ સ્વાસ્થ્ય વીમા પૉલિસીઓને વધુ ગ્રાહક મૈત્રીપૂર્ણ બનાવવા માટે સ્વાસ્થ્ય વીમા નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમ કે રાહ જોવાનો સમયગાળો 4 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવાનો, સંપૂર્ણ કેશલેસ ક્લેમ સેટલમેન્ટ સિસ્ટમ સ્થાપવા તરફ આગળ વધવું અને આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી સારવારને મુખ્ય પ્રવાહની એલોપેથી સાથે સામેલ…

Read More