સિનિયર સિટિઝન્સ આનંદોઃ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો , બેન્કોએ પણ ડિપોઝિટના વ્યાજ વધાર્યા
2022-09-30
આરબીઆઇએ છેલ્લા એક વર્ષમાં રેપોરેટ ચાર વાર વધાર્યો, સરકારે બચત યોજનાઓ ઉપરનું વ્યાજ બે વર્ષમાં પહેલીવાર વધાર્યું જોકે પીપીએફ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ તેમજ બહુ ગાજેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજમાં કોઇ વધારો નહિં કિસાન વિકાસપત્ર ઉપરનું વ્યાજ 6.9 ટકાથી વધારી 7 ટકા કરાયું, મુદત ઘટાડી 123 માસ કરાઇ સિનિયર સિટિઝન્સContinue Reading

