વેદાંતાનો Q4 નફો 27% ઘટ્યો: ધાતુના ભાવમાં ઘટાડો, વધેલો ખર્ચ નફામાં ઘટાડા માટે જવાબદાર
અમદાવાદ, 25 એપ્રિલઃ વેદાંતા લિમિટેડે માર્ચ-24ના અંતે પુરાં થયેલાં ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 27 ટકા ઘટાડા સાથે રૂ. 1369 કરોડ નોંધાવ્યો છે. વધતા નાણાકીય ખર્ચ અને ઝીંક, કોપર અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓના નબળા ભાવને કારણે નફામાં ઘટાડો થયો હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે. ચોખ્ખો નફો અગાઉના વર્ષના તેટલાં જ ગાળા માટે રૂ. 1,881…
