વીમા ઉદ્યોગે નાણાકીય વર્ષ 26માં બીમા ભરોસા દ્વારા 2.87 લાખ ફરિયાદોનો નિકાલ કર્યો
જીવન વીમા ઉદ્યોગને નાણાકીય વર્ષ 2026માં 1.18 લાખ ફરિયાદો મળી હતી, જ્યારે આરોગ્ય વીમાને નાણાકીય વર્ષ 2026માં 1.17 લાખ ફરિયાદો મળી હતી અમદાવાદ, 11 ઓગસ્ટઃ વીમા ઉદ્યોગે નાણાકીય વર્ષ 26 દરમિયાન 2.87 લાખ પોલિસીધારકોની ફરિયાદોનો નિકાલ કર્યો હતો, જેના કારણે વર્ષના અંતે 9,972 ફરિયાદો બાકી રહી હતી. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ IRDAI ડેટા ટાંકીને જણાવ્યું…
