MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા-નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના 3 રાજ્યો

MUMBAI, 20 MAY: AMFI ડેટા દર્શાવે છે કે માર્ચ 2024માં કુલ MF AUMના SIP AUMની દ્રષ્ટિએ દાદરા અને નગર હવેલી, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશ ટોચના ત્રણ રાજ્યો છે. આ ત્રણેય રાજ્યો તેમની કુલ AUMના લગભગ 40% SIPમાંથી ધરાવે છે. દાદરા અને નગર હવેલી તેની કુલ સંપત્તિના 50% SIPમાંથી આવતા સાથે યાદીમાં ટોચ પર છે. જ્યારે…

Read More

ઝાયડસ વેલનેસનો ચોખ્ખો નફો 30 ટકા વધ્યો

અમદાવાદ, 20 મેઃ  ઝાયડસ વેલનેસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2025માં 16.2 ટકાના વધારા સાથે કન્સોલિડેટેડ આધાર પર રૂ. 26,912 મિલિયનનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે. આ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો (અસામાન્ય બાબતો અને એક વખતની ડિફર્ડ ટેક્સ એસેટ્સ સિવાય) 30 ટકા વધીને રૂ. 3,410 મિલિયન રહ્યો હતો. એબિટા 23.2 ટકા વધીને રૂ. 3,797 મિલિયન રહી હતી. 31…

Read More

ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના

મુંબઈ, 19 મે: ભારતીય ઇક્વિટી બજારો તેના તાજેતરના મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડને આગળ ધપાવવાના બદલે કન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશે તેવી શક્યતા છે કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને નવા ઇક્વિટી ઇશ્યૂઅન્સના સ્થિર પુરવઠાને નાણાંકીય વર્ષ 2026માં માર્કેટ પર્ફોર્મન્સ પર સંભવિત દબાણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફ્રેન્કલિન ટેમ્પલટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે આગાહી કરી છે કે વૈશ્વિક પૃષ્ઠભૂમિક અસ્પષ્ટ છે…

Read More

ઓપરેશન સિંદૂર: ભારતના લશ્કરની ત્રણેય પાંખ દ્રારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર હુમલો

નવી દિલ્હી, 7 મેઃ ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું, જેમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમજ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. ચોક્કસ હુમલાઓ પછી એક નિવેદનમાં, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત દ્વારા 9 જેટલા સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો…

Read More

ફેડરલ બેંક: કુલ રૂ. 5.18 લાખ કરોડનો બિઝનેસ,  ચોખ્ખો નફો વધીને રૂ. 4,052 કરોડ

અમદાવાદ, 5 મે: ફેડરલ બેન્ક દ્વારા 31 માર્ચ 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષ માટે નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા. વાર્ષિક ધોરણે પરિણામોના મુખ્ય હાઇલાઇટ્સ નીચે મુજબ છે: બેંકનો કુલ બિઝનેસ રૂ. 5,18,483.86 કરોડ થયો છે. વાર્ષિક ચોખ્ખો નફો રૂ. 4051.89 કરોડ અને ક્વાર્ટર માટે ચોખ્ખો નફો રૂ. 1030.23 કરોડ, વાર્ષિક ધોરણે 13.67% નો…

Read More

“પ્રિવેન્ટીંગ ફ્યુચર એન્સિફેલાઈટીસ : ક્લાઈમેટ ચેન્જ એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીસ” વૈશ્વિક ઝુંબેશ શરૂ

આબોહવા પરિવર્તન એવી નવી બીમારીઓ તરફ દોરી રહ્યું છે જેને રસી દ્વારા રોકી શકાશે માનવીની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે- રસી , જેણે વિશ્વભરમા 1974થી અત્યાર સુધી 15.4 કરોડથી વધુ  લોકોની જિંદગી બચાવી છે ભારતના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં એન્સિફેલાઈટીસ અટકાવતી રસી મેળવી શકાશે રસીકરણ  વડે ઓરી, લકવો, ધનુર, હેપેટાઇટિસ બી અને ડિપ્થેરિયા…

Read More

કર્ણાટક હાઇકોર્ટે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર ક્રિશ ગોપાલકૃષ્ણન સામેની FIR રદ કરી

બેંગાલુરુ, 29 એપ્રિલ:  કર્ણાટક હાઇકોર્ટે શિડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ), એક્ટ 1989 હેઠળ ઇન્ફોસિસના કો-ફાઉન્ડર ક્રિશ ગોપાલકૃષ્ણન તથા અન્યો સામે કરાયેલી FIR રદ કરી છે. કોર્ટે ફરિયાદને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવી હતી અને ફરિયાદી સામે ફોજદારી તિરસ્કારની કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપી હતી. 16 એપ્રિલે આ ચુકાદો આપનાર ન્યાયમૂર્તિ હેમંત ચંદનગૌદરે નિરીક્ષણ કર્યું…

Read More

Zydus Lifesciencesના ચેરમેન પંકજ પટેલને પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરાયો

નવી દિલ્હી, 29 એપ્રિલઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સોમવારે ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગમાં તેમના અનુકરણીય યોગદાન બદલ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે. પ્રેરણાદાયી ઉદ્યોગસાહસિક દ્રષ્ટિકોણ અને નવીનતાના અવિરત પ્રયાસ સાથે, પંકજ પટેલ lifesciencesમાં ભારતની ક્ષમતાઓને પાથરોહક સંશોધન દ્વારા આગળ વધારી રહ્યા છે જે લોકોને સ્વસ્થ અને વધુ પરિપૂર્ણ…

Read More