Adani Wilmar: Q4 નફો 94 કરોડ, આવકો 7% ઘટી

અમદાવાદ, 3 મેઃ ગૌતમ અદાણી ગ્રૂપની ગતવર્ષે લિસ્ટેડ થયેલી અદાણી વિલમરે 31 માર્ચ, 2023ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિક માટે કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો રૂ. 94 કરોડ નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 234.3 કરોડ હતો. આવકો 7 ટકા ઘટી 13873 કરોડ થઈ છે. જે Q4-22માં રૂ. 14917 કરોડ હતી. EBITDA પણ ગતવર્ષે રૂ. 426…

Read More