SBI લાઇફ ઇન્શ્યોરન્સે જનજાગૃતિ અભિયાન માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ સાથે હાથ મિલાવ્યા

અમદાવાદ, 28 ઓગસ્ટઃ SBI લાઇફ ઇન્શ્યોરન્સ અમદાવાદ ટ્રાફિક પોલીસ સાથે મળીને જનજાગૃતિ અભિયાનનું આયોજન કરે છે, જે વ્યક્તિના જીવનમાં રક્ષણના મહત્વને ઉજાગર કરે છે. આ જાગૃતિ અભિયાનનો હેતુ મોટરસાઇકલ ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ વધારીને ‘સુરક્ષા’ને પ્રાથમિકતા આપવા શહેરની મોટી સંખ્યામાં વસ્તીને સંવેદનશીલ બનાવવાનો છે. આ ઉપરાંત , વાહનની પાછળ બેસનાર સવારની સલામતીની ખાતરી કરવાનો હેતુ…

Read More