‘અનુટેક – ઈન્ટરનેશનલ ફૂડટેક ઈન્ડિયા’ અને ‘અનુફૂડ ઈન્ડિયા’ 7 સપ્ટેમ્બરથી મુંબઈમાં યોજાશે

આ વર્ષે 700થી વધુ પ્રદર્શકો અને 40,000 મુલાકાતીઓની અપેક્ષા છે મુંબઇ, 1 સપ્ટેમ્બરઃ વેપાર મેળાઓ ‘અનુટેક – ઈન્ટરનેશનલ ફૂડટેક ઈન્ડિયા’ અને ‘અનુફૂડ ઈન્ડિયા’ આ વર્ષે 7 થી 9 સપ્ટેમ્બર 2023 દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે યોજાઈ રહ્યા છે. ભારતનું પ્રોસેસ્ડ ફૂડ માર્કેટ 2025 સુધીમાં 535 બિલિયન ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે, નવીનતા અને વિકાસ…

Read More