રિલાયન્સ કેપિટલ: હરાજીનો બીજો રાઉન્ડ 26 એપ્રિલે યોજાશે

નવી દિલ્હી, 18 એપ્રિલઃ રિલાયન્સ કેપિટલના ધિરાણકર્તાઓએ કંપનીની સંપત્તિના વેચાણ દ્વારા મહત્તમ વસૂલાત માટે 26 એપ્રિલે બીજા રાઉન્ડની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે સમયમર્યાદામાં 90 દિવસનો વધારો જરૂરી બન્યો હતો. તેને ધ્યાનમાં રાખીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ રિલાયન્સ કેપિટલ રિઝોલ્યુશન પ્રક્રિયાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 16 જુલાઈ કરી છે. ધિરાણકર્તાઓ મહત્તમ વસૂલાત…

Read More