ગુજરાતમાં અવાદા ગ્રૂપના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

AHMEDABAD, September 23:  ઉર્જાક્ષેત્રે અગ્રણી સમૂહ અવાદા ગ્રૂપે ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે તેના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટના ઉદઘાટન સાથે સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્સફોર્મેશનની દિશામાં વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ પ્રોજેક્ટનો ઔપચારિક ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું, જે ભારતમાં ક્લિન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા તથા આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત કરવાની સરકારની કટીબદ્ધતા દર્શાવે…

Read More