બેન્ક એફડી કરતાં કિસાન વિકાસ પત્ર સ્કીમમાં વધુ વ્યાજ, જાણો કેટલુ અને કેવી રીતે લાભ લઈ શકાય

નવી દિલ્હી આરબીઆઈ જેમ-જેમ રેપોરેટમાં વધારો કરી રહી છે તેમ તેમ બેન્કોની સાથે સરકાર પણ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કરી રહી છે. હવે પોસ્ટ ઓફિસની બચત યોજના કિસાન વિકાસ પત્ર (KVP)માં વાર્ષિક 6.9%ને બદલે 7% વ્યાજ મળશે. જ્યારે બેન્કો હાલ એફડી પર 6થી 6.5 ટકા વ્યાજ આપી રહી છે. કિસાન વિકાસ પત્ર સ્કીમનો સૌથી…

Read More

સિનિયર સિટિઝન્સ આનંદોઃ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો , બેન્કોએ પણ ડિપોઝિટના વ્યાજ વધાર્યા

આરબીઆઇએ છેલ્લા એક વર્ષમાં રેપોરેટ ચાર વાર વધાર્યો, સરકારે બચત યોજનાઓ ઉપરનું વ્યાજ બે વર્ષમાં પહેલીવાર વધાર્યું જોકે પીપીએફ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ તેમજ બહુ ગાજેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજમાં કોઇ વધારો નહિં કિસાન વિકાસપત્ર ઉપરનું વ્યાજ 6.9 ટકાથી વધારી 7 ટકા કરાયું, મુદત ઘટાડી 123 માસ કરાઇ સિનિયર સિટિઝન્સ સ્કીમ ઉપરનો વ્યાજનો દર 7.4…

Read More