બેન્ક એફડી કરતાં કિસાન વિકાસ પત્ર સ્કીમમાં વધુ વ્યાજ, જાણો કેટલુ અને કેવી રીતે લાભ લઈ શકાય
નવી દિલ્હી આરબીઆઈ જેમ-જેમ રેપોરેટમાં વધારો કરી રહી છે તેમ તેમ બેન્કોની સાથે સરકાર પણ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કરી રહી છે. હવે પોસ્ટ ઓફિસની બચત યોજના કિસાન વિકાસ પત્ર (KVP)માં વાર્ષિક 6.9%ને બદલે 7% વ્યાજ મળશે. જ્યારે બેન્કો હાલ એફડી પર 6થી 6.5 ટકા વ્યાજ આપી રહી છે. કિસાન વિકાસ પત્ર સ્કીમનો સૌથી…
