રોકાણકારોએ રૂ. 5800 કરોડના દાવો ન કરાયેલા નાણા પાછા મેળવ્યાઃ આવો જાણીએ રોકાણકારો દાવો ન કરેલા પૈસા કેવી રીતે દાવો કરી શકે?
છેલ્લે સુધી વાંચજો…. મુંબઇ, 31 માર્ચઃ દેશભરમાંથી લોકોએ “તમારા પૈસા, તમારો અધિકાર” ઝુંબેશ હેઠળ 22.95 લાખ દાવાઓ દ્વારા તેમના રૂ. 5777 કરોડ પાછા મેળવ્યા છે જે નાગરિકોને દાવો ન કરાયેલ નાણાકીય સંપત્તિઓ શોધવા અને દાવો કરવામાં મદદ કરે છે. પીઆઈબી પ્રેસ રિલીઝમાંથી મળેલા ડેટા દર્શાવે છે કે નાણાકીય ક્ષેત્રના નિયમનકારોએ પ્રક્રિયાઓને સરળ બનાવવા, પારદર્શિતા સુધારવા…
