BUDGET REACTION: માળખાગત સુવિધા અને રોજગારી સર્જન પર ધ્યાન કેન્દ્રિત

એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણ આ વૃદ્ધિલક્ષી બજેટ છે, જે છેલ્લાં વર્ષોમાં શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક છે, જેમાં માળખાગત સુવિધા અને રોજગારીના સર્જન એમ બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે સાથે દરેક વ્યક્તિ માટે આવકવેરા માટે સારો ઘટાડો કરવામાં આવ્યો છે અને રાજ્યોને ઘણું ભંડોળ મળ્યું છે. રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકાથી…

Read More