Byju’sના નવા સીઈઓ 4500 લોકોની છટણી કરશે, અગાઉ 1000 લોકોની હકાલપટ્ટી કરી હતી

અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ દેશની સૌથી મોટા એડટેક્. સ્ટાર્ટઅપ બાયજુસના નવા સીઓ અર્જૂન મોહને 4500 લોકોની છટણી કરવાની જાહેરાત કરી છે. અગાઉ જૂનમાં 1000 લોકોની હકાલપટ્ટી કરી હતી. આ છટણીમાં વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે. ગત વર્ષે કંપનીએ 3500 લોકોને છૂટા કર્યા હતા. આ અંગે નામ ન આપવાની શરતે સૂત્રોએ જણાવ્યુ હતું કે, “આ મુખ્યત્વે કર્મચારીઓની…

Read More