રોકાણકારોને PMS અને AIF માં જોખમો વિશે વધુ શિક્ષિત કરવા જોઈએ: અનંત નારાયણ જી
ઉદ્યોગ તમામ ઇક્વિટી સ્કીમ્સ અને ક્રેડિટ સ્કીમ્સને ઉચ્ચ જોખમોની એક બાસ્કેટમાં ન મૂકી શકેઃ સેબી ડબ્લ્યુટીએમ મુંબઇ, 24 ઓગસ્ટઃ PMS અને AIF માં સંકળાયેલા જોખમો વિશે રોકાણકારોને શિક્ષિત કરવા ઉદ્યોગે મેટ્રિક્સ વિકસાવવા જોઈએ. તેવું મુંબઈમાં આયોજિત Cafemutual’s CafeAlt કોન્ફરન્સ 2024માં અનંત નારાયણ જી, WTM, SEBIએ જણાવ્યું હતું. નારાયણે જણાવ્યું હતું કે રિસ્કોમીટર એ એક મોટી…
