અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં 17% અપસાઈડની જેફરીઝની આગાહી
નવી દિલ્હી, 9 એપ્રિલઃ અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં 17% અપસાઇડની આગાહી કરવામાં આવી છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્ક અને ફાઇનાન્શિયલ રિસર્ચ સર્વિસિસમાં ખ્યાતનામ જેફરીઝ જૂથે તેના સટીક અને પ્રબળ કારણો જણાવતા મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તાજેતરમાં અદાણીના કોપર યુનિટની શરૂઆત બાદ તેના સ્ટોકમાં સંભવિત ઉછાળા માટે 4 મુખ્ય કારણોને જવાબદાર ગણવામાં આવ્યા છે….
