ભારતીય પરીવારોમાં નિવૃત્તિ નંબર 1 પ્રાથમિકતા બની, છતાં તૈયારી ઘટી 37%, જે 2023માં 67% હતી

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ રેડીનેસ રિપોર્ટ 2025ની ત્રીજી એડિશન રજૂ કરી મુંબઈ, 30 ડિસેમ્બર: ભારતીય પરીવારોમાં નિવૃત્તિ પહેલીવાર નંબર 1 નાણાંકીય પ્રાથમિકતા બની ગઈ છે, છતાં યોજના સાથેની વાસ્તવિક તૈયારી તીવ્રપણે ઘટીને માત્ર 37 ટકા થઈ ગઈ છે, જે 2023ના અહેવાલમાં 67 ટકા હતી. દેશમાં જ્યાં આવક વધી રહી છે અને પોતાની ઓળખને નવેસરથી…

Read More

ફાજલ લાખ રૂપિયામાંથી માત્ર 10 હજાર જ શેરમાં ઇન્વેસ્ટ કરો

મૂડીરોરાણ માર્ગદર્શન માટે આવતાં 100માંથી 99 રોકાણકારો એવો સવાલ પૂછતાં હોય છે કે, શેરબજારમાં રોકાણ કરાય કે નહિં…?!! તેમાંથી 20-25 રોકાણકારો શેરબજારમાં રોકાણ માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવે છે. 22-23 રોકાણકારો રોકાણના બદલે ડે-ટ્રેડિંગ અને ફ્યુચર- ઓપ્શન ઊર્ફે સટ્ટાના રવાડે ચડીને આંગળા દઝાડીને ગામમાં અફવા ફેલાવે કે શેરબજાર એટલે નર્યો સટ્ટો, એમાં આપણાં જેવાનું કામ નહિં…….

Read More