ભારતીય બજારોમાં સતત મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડના બદલે કન્સોલિડેટ થવાની સંભાવના
મુંબઈ, 19 મે: ભારતીય ઇક્વિટી બજારો તેના તાજેતરના મોમેન્ટમ સંચાલિત ટ્રેન્ડને આગળ ધપાવવાના બદલે કન્સોલિડેશનના તબક્કામાં પ્રવેશે તેવી શક્યતા છે કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને નવા ઇક્વિટી ઇશ્યૂઅન્સના સ્થિર પુરવઠાને નાણાંકીય વર્ષ 2026માં માર્કેટ પર્ફોર્મન્સ પર સંભવિત દબાણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફ્રેન્કલિન ટેમ્પલટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે આગાહી કરી છે કે વૈશ્વિક પૃષ્ઠભૂમિક અસ્પષ્ટ છે…
