રોકાણકારો સાવધાન: ​​કૌભાંડીઓ છેતરવા માટે MFના CEOs, CIOs તેમજ અગ્રણીઓના બોગસ સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ અને ગ્રૂપ્સ બનાવી રહ્યા છે

અમદાવાદ, 26 જૂનઃ મ્યુચ્યુઅલ ફંડ ઘણા ભારતીયો માટે રોકાણનો મુખ્ય વિકલ્પ બની રહ્યા છે, ત્યારે કૌભાંડીઓએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરીને રોકાણકારોના વિશ્વાસનો દુરુપયોગ કરવાનો એક નવો અને ખતરનાક રસ્તો શોધી કાઢ્યો છે. તાજેતરની ઘટનાઓમાં, છેતરપિંડી કરનારાઓએ કોટક મહિન્દ્રા એએમસીના એમડી અને સીઈઓ નિલેશ શાહ અને…

Read More

એચડીએફસી બેંકે રોકાણ સંબંધિત છેતરપિંડીઓ અંગે ચેતવવા માટે મહત્ત્વનો મેસેજ શૅર કર્યો

અમદાવાદ, 01 ઓગસ્ટ: એચડીએફસી બેંકે તેના ગ્રાહકોને મોટાભાગે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ મારફતે રોકાણની તકો પૂરી પાડી છેતરપિંડી આચરનારા ટ્રેડિંગ પ્લેટફૉર્મ્સ અંગે સાવધ રહેવાની સલાહ આપી છે. તેની પાછળનો ઉદ્દેશ્ય ગ્રાહકોની સુરક્ષા કરવા માટે સંભવિત છેતરપિંડીઓ અંગે જાગૃતિ વધારવાનો છે. રોકાણ સંબંધિત છેતરપિંડીઓના કિસ્સામાં છેતરપિંડી કરનારાઓ સ્ટોક્સ, આઇપીઓ, ક્રીપ્ટોકરન્સી, બિટકોઈન વગેરેમાં રોકાણ કરવા પર અસામાન્ય રીતે…

Read More

HDFC બેંકે તેના કર્મચારીઓમાં છેતરપિંડી અંગે જાગૃતિ પેદા કરવા સેશન યોજ્યું

અમદાવાદ, 24 જૂન: HDFC બેંકે તેના સલામત બેંકિંગ જાગૃતિ અભિયાનના ભાગરૂપે તેના કર્મચારીઓમાં છેતરપિંડી અંગે જાગૃતિ પેદા કરવા માટે એક વર્ચ્યુઅલ સેશનનું આયોજન કર્યું હતું. છેતરપિંડી માટે અજમાવવામાં આવતી વિવિધ પ્રકારની યુક્તિઓ અંગે જાગૃતિ પેદા કરવા તથા આ પ્રકારની યુક્તિઓ અંગે વધુને વધુ જાગૃત રહેવા કર્મચારીઓને માહિતી અને કૌશલ્ય પૂરાં પાડવા માટે આ સેશન યોજવામાં…

Read More