Paytm વીમા વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે

અમદાવાદ, 13 જૂનઃ IRDAI એ Paytm જનરલ ઈન્સ્યોરન્સની રજીસ્ટ્રેશન ઉપાડની અરજી સ્વીકારી લીધા પછી, 13 જૂને કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી, કારણ કે ફિનટેકની પેરન્ટ One97 કોમ્યુનિકેશન્સ હવે અન્ય વીમા કંપનીઓના વીમા ઉત્પાદનોના વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ અહેવાલના પગલે ગુરુવારે પેટીએમના શેરમાં 4.5 ટકા આસપાસનો ઉછાળો નોંધાયો હતો. Paytm જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડે…

Read More