આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સે અમદાવાદમાં નિકોલમાં નવી બ્રાન્ચ સાથે ગુજરાતમાં વિસ્તરણ કર્યું

અમદાવાદ, ગુજરાત, 25 જૂન, 2026: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની પેટા કંપની તથા અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપની આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે (ABHFL) અમદાવાદમાં નિકોલ ખાતે નવી બ્રાન્ચના શુભારંભ સાથે ગુજરાતમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું છે. દેશભરમાં ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું વિસ્તરણ કરવાના તેના વ્યાપક પ્લાન અંતર્ગત નવી બ્રાન્ચ શરૂ કરાઇ છે. આ ઉમેરા સાથે આદિત્ય બિરલા હાઉસિંગ…

Read More

RBI એ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડી 6.25 ટકા કર્યો

મુંબઇ, 7 ફેબ્રુઆરીઃ RBI ની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6.5% થી 6.25% કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કર દર ઘટાડીને સામાન્ય માણસ માટે ખૂબ જ જરૂરી રાહતની જાહેરાત કર્યા પછી આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વાર્ષિક રૂ. 12 લાખ સુધીની આવક પર કોઈ આવકવેરો…

Read More

બેંક ઓફ ઇન્ડિયાએ વાર્ષિક 7.90 ટકા ઉપર 333 દિવસની રિટેલ ડિપોઝિટ લોંચ કરી

મુંબઇ, 3 સપ્ટેમ્બર: ભારતમાં જાહેરક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક બેંક ઓફ ઇન્ડિયાએ સુપર સિનિયર સિટિઝન માટે વાર્ષિક 7.90 ટકાના ઊંચા વ્યાજદરની રજૂઆત કરતાં 333 દિવસો માટે તેની ખૂબજ આકર્ષક “સ્ટાર ધન વૃદ્ધિ ડિપોઝિટ સ્કીમ” લોંચ કરી છે. આ 333 દિવસની ટ્રિનિટિ ફિક્સ્ડ ડિપોઝિટ વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 7.75 ટકા વ્યાજ અને અન્યોને વાર્ષિક 7.25 ટકા…

Read More

‘સમય આવી ગયો છે વ્યાજ દરમાં કાપનો , ફુગાવાનું જોખમ બદલાઈ ગયું છેઃ ફેડ ચેર જેરોમ પોવેલ જેક્સન હોલ ખાતે

રીટ્રીટ, 24 ઓગસ્ટઃ યુનાઈટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે 23 ઓગસ્ટના રોજ નાણાકીય નીતિમાં સરળતા અને વ્યાજ દરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો હતો, કારણ કે જોખમ ફુગાવાથી રોજગાર તરફ બદલાઈ ગયું છે, સંભવતઃ ફેડને શ્રમ બજારને ટેકો આપવા માટે જોવું જરૂરી છે. “નીતિને સમાયોજિત કરવાનો સમય આવી ગયો છે,” પોવેલે વાર્ષિક જેક્સન હોલ રીટ્રીટમાં…

Read More

શેરબજારો બજાર જેક્સન હોલ કોન્ફરન્સ પૂર્વે ફ્લેટ બંધ રહ્યા

અમદાવાદ, 23 ઓગસ્ટઃ ભારતીય શેરબજારોમાં શુક્રવારે વૈશ્વિક શેરબજારોની સાવચેતીની અસર જોવા મળી હતી. 23 ઓગસ્ટના રોજ રેન્જબાઉન્ડ ટ્રેડિંગમાં ભારતીય સૂચકાંકો પોઝિટિવ ટ્રેન્ડ સાથે સપાટ સમાપ્ત થયા. જોકે, આજે રાત્રે જેક્સન હોલ ખાતે ફેડ ચેર પોવેલની ટિપ્પણીઓ પહેલાં રોકાણકારો સાવચેત રહ્યા હતા, જે યુએસમાં વ્યાજ દરમાં કાપના સમય, કદ અને ગતિ વિશે સંકેત આપશે. માર્કેટમાં વોલ્યૂમ્સ…

Read More

લોનધારકો આનંદો!! રેપોરેટ 6.50 ટકા યથાવત્

RBIએ સતત બીજી વખત લોન લેનારાઓને રાહત, જોકે ઊંચા ફુગાવાનું જોખમ નવી દિલ્હી, 8 જૂનઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ અપેક્ષા મુજબ સતત બીજી દ્વિમાસિક બેઠકમાં નીતિગત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેના કારણે હોમલોન, કાર લોન, પર્સનલ લોન તેમજ કોર્પોરેટ લોન્સ સહિતની તમામ લોનના ધારકોમાં રાહતની લાગણી ફેલાઇ છે…

Read More

Bank FDમાં મૂડીરોકાણ સામેના 9 જોખમો જાણીને પછી જ રોકાણનો નિર્ણય લો

તમામ દ્રષ્ટિએ વિશ્વના ગ્રોથ સાથે હરીફાઇ કરી રહેલા ભારતના 100માંથી 90 ટકા રોકાણકારો આજે પણ મૂડીરોકાણના મામલે સૌથી પહેલો પ્રેફરન્સ બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ્સ (FD)ને જ આપી રહ્યા છે. જ્યારે મૂડીરોકાણ સેક્ટરમાં મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ બોન્ડ્સ, ઇટીએફ, ગવર્ન્મેન્ટ સિક્યુરિટીઝ સહિતના સંખ્યાબંધ વિકલ્પો આવી ચૂક્યા છે. કે જેમાંથી મોટાભાગના મૂડીરોકાણ સ્રોતમાં લાંબાગાળે બેન્ક એફડીથી બમણાંથી પણ વધુ…

Read More

RBIએ રેપોરેટ 6.50 ટકાના સ્તરે યથાવત્ જાળવી રાખ્યો

અમદાવાદ, 6 એપ્રિલઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની એમપીસીની બેઠકના અંતે આરબીઆઇએ સમગ્ર બજાર વર્ગની ધારણાથી વિપરીત રેપોરેટ 6.50 ટકાના સ્તરે યથાવત્ જાળવી રાખવાના જાહેરાત કરી છે. મોટાભાગનો વર્ગ રેપોરેટમાં વધુ 25-50 બેઝિસ પોઇન્ટના વધારાની ધારણા સેવતો હતો. તાજેતરની વૈશ્વિક નાણાકીય ઉથલપાથલને પગલે વૃદ્ધિ માટેના જોખમોને ટાંકીને આરબીઆઈએ રેપો રેટ 6.50% પર જાળવી રાખ્યો છે. મોટાભાગના…

Read More