કાર્ઝ બજારના રાજ ઉપાધ્યાય અને જયપાલસિંહ સરવૈયા ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત
અમદાવાદ, 13 ઓગસ્ટ: ગુજરાત સ્થિત યુઝ્ડ કાર માર્કેટપ્લેસ અને કાર ઝબજારના સ્થાપક એવા રાજ ઉપાધ્યાય અને જયપાલસિંહ સરવૈયાને ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ 2026 માં ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં તેમના સમર્પણ, દૃઢ નિશ્ચય અને યોગદાન બદલ ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સોમવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે નોલેજ પ્લસ ફાઉન્ડેશન (KPF) દ્વારા આ એવોર્ડ્સ રજૂ કરવામાં…
