યસ બેંકે રૂ. 48,000 કરોડની બિનકાર્યક્ષમ અસ્કયામતો જેસી ફ્લાવર્સ ARCને ફાળવી

મુંબઈ: યસ બેંકને 31 માર્ચ, 2022 સુધી મુખ્ય બાકી નીકળતી રકમ (ત્યારબાદ અત્યાર સુધી રિકવરીઓ માટે એડજસ્ટ કરેલી) કુલ રૂ. 48,000 કરોડની એની બિનકાર્યક્ષમ અસ્કયામતો (એનપીએ)ની ફાળવણી જે સી ફ્લાવર્સ એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ (જેસી ફ્લાવર્સ એઆરસી)ને પૂર્ણ કરી છે. આ ભારતીય બેંકિંગ વ્યવસ્થામાં અત્યાર સુધી બિનકાર્યક્ષમ અસ્કયામતોનો સૌથી મોટો વ્યવહાર છે. યસ બેંકના મેનેજિંગ…

Read More