વાડીનાર પોર્ટ ખાતે 46,500 મેટ્રિક ટન LPG સાથે MT Nanda Deviનું આગમન, STS ટ્રાન્સફર શરૂ
2026-03-17
દીનદયાળ બંદર પ્રાધિકરણ (DPA), કંડલા,તા. 17, જામનગર, ગુજરાત: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ, વૈશ્વિક ઊર્જા પડકારોની વચ્ચે પણ ઊર્જા સુરક્ષા અને સપ્લાય ચેઇનની અવિરતતા સુનિશ્ચિત કરી રહ્યું છે. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાર્યક્ષમ બંદર વ્યવસ્થા અને ઝડપી લોજિસ્ટિક્સ સિસ્ટમના કારણે ભારત આજે વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇનમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરીContinue Reading

