ખરેખર રતન ટાટા જેવું કોઈ ન હતું: એન ચન્દ્રશેખરન

અમદાવાદ, 16 ઑક્ટોબર: ટાટા ગ્રૂપની કંપનીઓમાં કર્મચારીઓ અને તેમના પરિવારની સુખાકારીનું ધ્યાન રાખવામાં આવે એવું સ્વર્ગીય રતન ટાટા હંમેશા સુનિશ્ચિત કરતા હતા. તેમના આ અભિગમે સમગ્ર ટાટા ગૃપમાં સંખ્યાબંધ આગેવાન મેનેજર્સનું ઘડતર કર્યું  હતું, અને ખરેખર એમના જેવું કોઈ નહોતું, તેમ ટાટા સન્સના ચેરમેન એન ચન્દ્રશેખરને સોમવારે જણાવ્યું હતું. નેટવર્કિંગ પ્લેટફોર્મ લિન્ક્ડઇન પરની એક પોસ્ટમાં…

Read More

ટાટા પાવર આ વર્ષમાં રૂ. 20 હજાર કરોડનું મૂડીરોકાણ કરશેઃ એન. ચંદ્રશેખરન

મુંબઈ, 18 જુલાઈ: એક ટાટા પાવરે નાણાકીય વર્ષ 2023-24 માટે શેરધારકોની 105મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં શેરધારકો માટે વકત્વ્ય આપતાં કંપનીના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, ટાટા પાવર નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 20000 કરોડનું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે. જે નાણાકીય વર્ષ 2023-24માં રોકાણ કરેલ રૂ. 12000 કરોડ કરતાં વધું છે. આ રોકાણનો મોટો…

Read More

PHOTO STORY: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

નવી દિલ્હી, 18 મે: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન ‘શેવેલિયર દે લા લીઝન દ’ ઓનર’ (Chevalier de la Légion d’honneur)થી સન્માનિત કરવામાં આવ્યાં છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યવસાયિક સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ ફ્રાન્સે તેમને આ સન્માન આપ્યું છે. યુરોપ અને વિદેશી બાબતોના ફ્રાન્સના મંત્રી કેથરીન કોલોનાએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરફથી…

Read More