ખરેખર રતન ટાટા જેવું કોઈ ન હતું: એન ચન્દ્રશેખરન
અમદાવાદ, 16 ઑક્ટોબર: ટાટા ગ્રૂપની કંપનીઓમાં કર્મચારીઓ અને તેમના પરિવારની સુખાકારીનું ધ્યાન રાખવામાં આવે એવું સ્વર્ગીય રતન ટાટા હંમેશા સુનિશ્ચિત કરતા હતા. તેમના આ અભિગમે સમગ્ર ટાટા ગૃપમાં સંખ્યાબંધ આગેવાન મેનેજર્સનું ઘડતર કર્યું હતું, અને ખરેખર એમના જેવું કોઈ નહોતું, તેમ ટાટા સન્સના ચેરમેન એન ચન્દ્રશેખરને સોમવારે જણાવ્યું હતું. નેટવર્કિંગ પ્લેટફોર્મ લિન્ક્ડઇન પરની એક પોસ્ટમાં…
