મુંબઇ, 21 ઓગસ્ટઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), મુંબઇએ ICICI સિક્યુરિટીઝને શેરબજારોમાંથી ડિલિસ્ટ કરવાની મંજૂરી આપી છે. જસ્ટિસ વિરેન્દ્ર સિંઘ જી. બિષ્ટ અને ટેક્નિકલ સદસ્ય પ્રભાત કુમારની ડિવિઝન બેન્ચે ORAL ORDERમાં સ્કીમને મંજૂરી આપતાં ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડ અને લઘુમતી શેરધારક મનુ ઋષિ ગુપ્તાના વાંધાઓને ફગાવ્યાં હતાં. આદેશની વિગતો ટૂંક સમયમાંContinue Reading

અમદાવાદ, 16 જુલાઇઃ કર્ણાટક હાઈકોર્ટે જ્યાં સુધી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) રોકાણકારોની અરજી પર નિર્ણય ન લે ત્યાં સુધી બાયજુને તેના રાઈટ્સ ઈસ્યુના આધારે શેરની ફાળવણી પર રોક લગાવી હતી. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા આપવામાં આવેલા આદેશમાં જણાવ્યું હતું કે, NCLT દ્વારા પસાર કરવામાં આવેલા અંતિમ આદેશનેContinue Reading

અમદાવાદ, 7 જૂનઃ ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે ICICI સિક્યોરિટીઝ સામે ચાલી રહેલા ICICI સિક્યોરિટીઝના ડિલિસ્ટિંગના સંદર્ભમાં કેસ દાખલ કર્યો છે. ડિલિસ્ટિંગ પર 100 લઘુમતી શેરધારકોના જૂથ દ્વારા ક્લાસ એક્શન દાવો દાખલ કરવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે માર્ચ 2024માં શેરધારકોની મીટિંગ દરમિયાન ICICI બેંક અને ICICIContinue Reading

અમદાવાદ, 15 મેઃ ICICI સિક્યોરિટીઝને ડિલિસ્ટિંગ સાગાના કેસમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ કંપની દ્વારા શેરધારકોની ગોપનીયતાના સંભવિત ભંગ અને મતદાન પ્રક્રિયામાં છેડછાડ અંગે લઘુમતી શેરધારકોની ચિંતા વચ્ચે કેસ જુલાઈ સુધી મુલતવી રાખ્યો. ગયા મહિને, મનુ ઋષિ ગુપ્તાની આગેવાની હેઠળ, ICICI સિક્યોરિટીઝના 100 થી વધુ શેરધારકોએ કંપનીના ડિલિસ્ટિંગ અનેContinue Reading

મુંબઈ, 27 ફેબ્રુઆરીઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ મંગળવારે નાદાર રિલાયન્સ કેપિટલ લિમિટેડને હસ્તગત કરવા માટે હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)ની દરખાસ્તને મંજૂરી આપી છે. જે લાંબી એક્વિઝિશન પ્રક્રિયામાં નોંધપાત્ર સફળતા છે. ટ્રિબ્યુનલે 11 જાન્યુઆરીના રોજ આ બાબતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, વિગતવાર આદેશ હજુ બાકીContinue Reading

નવી દિલ્હી, 10 મેઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ IRPને ગો ફર્સ્ટની કામગીરી ચાલુ રાખવા અને કોઈપણ કર્મચારીની છટણી ન કરવા નિર્દેશ આપવા સાથે ગો ફર્સ્ટની સ્વૈચ્છિક નાદારીની અરજી સ્વીકારી છે. તેમજ ગો ફર્સ્ટના ઈન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે અભિલાષ લાલને નિયુક્ત કર્યા છે. ગો ફર્સ્ટે જાહેરાત કરી હતી કે,Continue Reading

નવી દિલ્હી, 2 મેઃ વાડિયા ગ્રૂપની માલિકીની ડોમેસ્ટિક એરલાઇન કંપની ગો ફર્સ્ટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારી ઠરાવ (ઈન્સોલવન્સી) કાર્યવાહી માટે અરજી કરી છે. ગો ફર્સ્ટ એરલાઇનના સીઇઓ કૌશિક ખોનાએ આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે એરલાઈન્સે 3 અને 4 મેના રોજContinue Reading

નવી દિલ્હી, 18 એપ્રિલઃ રિલાયન્સ કેપિટલના ધિરાણકર્તાઓએ કંપનીની સંપત્તિના વેચાણ દ્વારા મહત્તમ વસૂલાત માટે 26 એપ્રિલે બીજા રાઉન્ડની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે સમયમર્યાદામાં 90 દિવસનો વધારો જરૂરી બન્યો હતો. તેને ધ્યાનમાં રાખીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ રિલાયન્સ કેપિટલ રિઝોલ્યુશન પ્રક્રિયાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 16 જુલાઈContinue Reading