NCLTએ ICICI સિક્યુરિટીઝના ડિલિસ્ટિંગને મંજૂરી આપી

મુંબઇ, 21 ઓગસ્ટઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), મુંબઇએ ICICI સિક્યુરિટીઝને શેરબજારોમાંથી ડિલિસ્ટ કરવાની મંજૂરી આપી છે. જસ્ટિસ વિરેન્દ્ર સિંઘ જી. બિષ્ટ અને ટેક્નિકલ સદસ્ય પ્રભાત કુમારની ડિવિઝન બેન્ચે ORAL ORDERમાં સ્કીમને મંજૂરી આપતાં ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડ અને લઘુમતી શેરધારક મનુ ઋષિ ગુપ્તાના વાંધાઓને ફગાવ્યાં હતાં. આદેશની વિગતો ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવે તેવી સંભાવના…

Read More

કર્ણાટક હાઈકોર્ટે બાયજુને શેર ફાળવવા પર રોક લગાવી, બીજા રાઈટ્સ ઈશ્યુ પર યથાવત સ્થિતિ

અમદાવાદ, 16 જુલાઇઃ કર્ણાટક હાઈકોર્ટે જ્યાં સુધી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) રોકાણકારોની અરજી પર નિર્ણય ન લે ત્યાં સુધી બાયજુને તેના રાઈટ્સ ઈસ્યુના આધારે શેરની ફાળવણી પર રોક લગાવી હતી. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા આપવામાં આવેલા આદેશમાં જણાવ્યું હતું કે, NCLT દ્વારા પસાર કરવામાં આવેલા અંતિમ આદેશને આધીન રહેવા માટે, ઇન્ટરરેગ્નમમાં શેરની…

Read More

ICICI સિક્યોરિટીઝ ડિલિસ્ટિંગ કેસ પર ક્વોન્ટમ MFએ NCLTમાં ફરીયાદ કરી

અમદાવાદ, 7 જૂનઃ ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે ICICI સિક્યોરિટીઝ સામે ચાલી રહેલા ICICI સિક્યોરિટીઝના ડિલિસ્ટિંગના સંદર્ભમાં કેસ દાખલ કર્યો છે. ડિલિસ્ટિંગ પર 100 લઘુમતી શેરધારકોના જૂથ દ્વારા ક્લાસ એક્શન દાવો દાખલ કરવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે માર્ચ 2024માં શેરધારકોની મીટિંગ દરમિયાન ICICI બેંક અને ICICI સિક્યોરિટીઝ (I-SEC) ના સૂચિત વિલીનીકરણ…

Read More

ICICI સિક્યોરિટીઝ ડિલિસ્ટિંગ: NCLTએ જુલાઈ સુધી કેસ મુલતવી રાખ્યો

અમદાવાદ, 15 મેઃ ICICI સિક્યોરિટીઝને ડિલિસ્ટિંગ સાગાના કેસમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ કંપની દ્વારા શેરધારકોની ગોપનીયતાના સંભવિત ભંગ અને મતદાન પ્રક્રિયામાં છેડછાડ અંગે લઘુમતી શેરધારકોની ચિંતા વચ્ચે કેસ જુલાઈ સુધી મુલતવી રાખ્યો. ગયા મહિને, મનુ ઋષિ ગુપ્તાની આગેવાની હેઠળ, ICICI સિક્યોરિટીઝના 100 થી વધુ શેરધારકોએ કંપનીના ડિલિસ્ટિંગ અને ICICI બેન્ક સાથે તેની મર્જર…

Read More

હિન્દુજા ગ્રુપ નાદાર રિલાયન્સ કેપિટલ ખરીદશે, NCLTએ મંજૂરી આપી

મુંબઈ, 27 ફેબ્રુઆરીઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ મંગળવારે નાદાર રિલાયન્સ કેપિટલ લિમિટેડને હસ્તગત કરવા માટે હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)ની દરખાસ્તને મંજૂરી આપી છે. જે લાંબી એક્વિઝિશન પ્રક્રિયામાં નોંધપાત્ર સફળતા છે. ટ્રિબ્યુનલે 11 જાન્યુઆરીના રોજ આ બાબતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, વિગતવાર આદેશ હજુ બાકી છે. ગયા જુલાઇમાં, ઇન્ડસઇન્ડ બેન્કના…

Read More

ગો ફર્સ્ટને કર્મચારીની છટણી ન કરવાના નિર્દેશ સાથે NCLTએ સ્વૈચ્છિક નાદારીની અરજી સ્વીકારી

નવી દિલ્હી, 10 મેઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ IRPને ગો ફર્સ્ટની કામગીરી ચાલુ રાખવા અને કોઈપણ કર્મચારીની છટણી ન કરવા નિર્દેશ આપવા સાથે ગો ફર્સ્ટની સ્વૈચ્છિક નાદારીની અરજી સ્વીકારી છે. તેમજ ગો ફર્સ્ટના ઈન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે અભિલાષ લાલને નિયુક્ત કર્યા છે. ગો ફર્સ્ટે જાહેરાત કરી હતી કે, ‘ઓપરેશનલ કારણોસર’ 19 મે સુધી…

Read More

Go First એરલાઇને દેવાળુ ફૂંક્યું! ફ્લાઇટ્સ રદ કરી, નાદારી માટે અરજી કરી

નવી દિલ્હી, 2 મેઃ વાડિયા ગ્રૂપની માલિકીની ડોમેસ્ટિક એરલાઇન કંપની ગો ફર્સ્ટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારી ઠરાવ (ઈન્સોલવન્સી) કાર્યવાહી માટે અરજી કરી છે. ગો ફર્સ્ટ એરલાઇનના સીઇઓ કૌશિક ખોનાએ આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે એરલાઈન્સે 3 અને 4 મેના રોજ ઉડાન ભરનારી ફ્લાઈટ્સ કેન્સલ કરવાની…

Read More

રિલાયન્સ કેપિટલ: હરાજીનો બીજો રાઉન્ડ 26 એપ્રિલે યોજાશે

નવી દિલ્હી, 18 એપ્રિલઃ રિલાયન્સ કેપિટલના ધિરાણકર્તાઓએ કંપનીની સંપત્તિના વેચાણ દ્વારા મહત્તમ વસૂલાત માટે 26 એપ્રિલે બીજા રાઉન્ડની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે સમયમર્યાદામાં 90 દિવસનો વધારો જરૂરી બન્યો હતો. તેને ધ્યાનમાં રાખીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ રિલાયન્સ કેપિટલ રિઝોલ્યુશન પ્રક્રિયાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 16 જુલાઈ કરી છે. ધિરાણકર્તાઓ મહત્તમ વસૂલાત…

Read More