32000 ટન પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરશે અને વાર્ષિક ધોરણે CO2માં 15,000 ટનનો ઘટાડો કરશે
હૈદરાબાદ, 11 સપ્ટેમ્બર: ભારતમાં ટકાઉ કચરા વ્યવસ્થાપનમાં એક ઐતિહાસિક પગલાં તરીકે, આરઇ સસ્ટેનેબિલીટી અને હર્ષ મરીવાલા પરિવારની ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ શાર્પ વેન્ચર્સ હેદરાબાદ, તેલંગણા અને રાયપુર, છત્તીસગઢમાં પ્લાસ્ટિક સર્ક્યુલરિટી લોન્ચ કરવામાં અગ્રણી છે. આ પહેલના બેગણા ઉદ્દેશો છે: 32,000 ટન કચરો એકત્રિત કરીને અને પ્રક્રિયા કરીને અને વાર્ષિક 15,000 ટન CO2 ઉત્સર્જન ઘટાડીને, આ પ્રોજેક્ટનો હેતુ…
