રાજ્ય મંત્રી ગુર્જર અને મોહોલે સહકાર મંત્રાલયની બેઠકની અધ્યક્ષતા કરી

અમદાવાદ, 17 જૂનઃ સહકાર મંત્રાલયના નવનિયુક્ત સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલને વરિષ્ઠ અધિકારીઓએ મંત્રાલયના મિશન અને વિઝન વિશે વિસ્તૃત પ્રસ્તુતિ આપી. 11 જૂનના રોજ અમિત શાહે નવી દિલ્હીમાં કેન્દ્રીય સહકાર મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો અને સાથે જ કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલે સહકાર મંત્રાલયના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

Read More

દારૂ કૌભાંડ કેસમાં રાહતઃ AAP સાંસદ સંજય સિંહને જામીન મળ્યા, સુપ્રીમ કોર્ટે છૂટ આપી

નવી દિલ્હી, 2 એપ્રિલઃ દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગના આરોપો હેઠળ આમ આદમી પાર્ટી (AAP) પર આવેલા સંકટ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સંજય સિંહ પર દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહ વિરુદ્ધ…

Read More

2024નું વર્ષ ચૂંટણીનું વર્ષઃ 64 દેશોનું રાજકીય ભાવિ 4 અબજથી વધુ લોકોના મતદાનથી નક્કી થશે

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ નવુ વર્ષ 2024નું વર્ષ ચૂંટણીઓનું વર્ષ રહેશે. ભારત, અમેરિકા સહિત 64 દેશોમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જ્યાં વૈશ્વિક વસ્તીના 49 ટકા વસ્તી વસે છે. અર્થાત 4 અબજથી વધુ લોકો આ દેશોનું રાજકીય ભાવિ નિર્ધારિત કરશે. તાઇવાન, રશિયા, ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, યુરોપિયન યુનિયન, ઇન્ડોનેશિયા, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, વેનેઝુએલા અને…

Read More