RILના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી, 20 કરોડની ખંડણી માગી
મુંબઈ, 28 ઓક્ટોબરઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીને 27 ઓક્ટોબરે ઈમેઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, “રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને 27મી ઓક્ટોબરના રોજ ઈમેઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ 20 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને…
