રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગનો ચોખ્ખો નફો 23.94 ટકા વધી રૂ. 31.04 કરોડ

વડોદરા, 23 મે: રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ લિમિટેડ (BSE: RATNAVEER)એ 31 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થયેલાં નાણાકીય વર્ષ માટે મજબૂત નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2024 માટે કંપનીનો ચોખ્ખો નફો 23.94 ટકા વધીને રૂ. 31.04 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2024 માટેની નાણાકીય હાઇલાઇટ્સમુજબ ચોખ્ખો નફો 23.94 ટકા વધીને રૂ. 31.04 કરોડ, આવકો વાર્ષિક…

Read More

BHELનો Q4 નફો 25% ઘટી રૂ.484 કરોડ, 25 પૈસા ડિવિડન્ડ

અમદાવાદ, 21 મેઃ ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ (BHEL) એ ઊંચા ખર્ચાઓ વચ્ચે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં 25 ટકાનો ઘટાડો નોંધાવવા સાથે રૂ. 484 કરોડ નોંધાયો હતો. તેણે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 645.13 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ક્રમિક રીતે, ચોખ્ખો નફો Q4 માટે અનેક ગણો વધી ગયો…

Read More