ફાઉન્ડેશન દ્વારા “રૂટ્સ ટુ રાઉટસ” (“Roots to Routes”) ના શીર્ષકને સાર્થક કરવા કાર્યક્રમનું આયોજન કર્યું

અમદાવાદ, 4 ફેબ્રુઆરી: પંડિત અતુલ દેસાઈની જન્મ જયંતિદિન તારીખ 31/01/2026  ના રોજ સાંજે 5.30 થી 8.30 દરમ્યાન, એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના લેક્ચર હોલમાં, સેન્ટ ઝેવિયર્સ કોલેજ પાસે, એલ. ડી. એન્જીનીયયિંગ કોલેજની સામે, અમદાવાદ ખાતે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ કલાકાર અને ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટસ, અમદાવાદના સંશોધક અને ડાયરેક્ટર ડૉ. વિરાજ અમરના કંઠ્ય ગાયન અને ત્યારબાદ…

Read More