સ્વ. S.P. હિન્દુજાને પ્રાર્થના સભામાં રાજ્યોના વડાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

મુંબઈ, 16 જૂન: હિન્દુજા પરિવારના વડા અને હિન્દુજા જૂથના દિવંગત અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રીચંદ પી. હિન્દુજાને મુંબઈમાં આયોજિત પ્રાર્થના સભા દરમિયાન રાજકીય પક્ષોના રાજકીય મહાનુભાવો, ઉદ્યોગના અગ્રણીઓ, શુભચિંતકો, ફોરેન કાઉન્સેલ અને આધ્યાત્મિક ગુરૂઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને એસ. પી. હિન્દુજાના સખાવતી કાર્યો તેમજ 108 વર્ષ જૂના ઔદ્યોગિક સમૂહના તેમના અધ્યક્ષપદ દરમિયાન ગ્રુપના સિદ્ધાંતો તથા મૂલ્યો પ્રત્યેની…

Read More