છેલ્લા ત્રણ વર્ષમાં નૈતિક સમસ્યાઓના ઉકેલ મુશ્કેલ બન્યા છે
અમદાવાદ, 16 ઑક્ટોબર: નવા અભ્યાસ દર્શાવે છે કે નૈતિક પડકારો માટે નેતૃત્વ, માહોલ અને ટકાઉપણું એ ટોચના ત્રણ મોરચા છે અને નૈતિક દુવિધાઓ વધુ જટિલ બની રહી છે. નાણાંકીય પ્રમાણિકતાના પ્રહરી તરીકે લાંબા સમયથી વિશ્વાસપાત્ર વ્યાવસાયિક એકાઉન્ટન્ટ્સ વેપાર-ધંધાના કૌભાંડોમાં વધારો અને બદલાતી અપેક્ષાઓ વચ્ચે નૈતિક પડકારોના નવા યુગનો સામનો કરી રહ્યા છે. 64% ભાવકોએ જણાવ્યું…
