શેરબજારમાં મંદીનું જોર વધશે કે બાયર્સ બાજી સંભાળશે? જાણો આજનો ટ્રેન્ડ
અમદાવાદ, તા. 19 ઓગસ્ટઃ જિઓ-પોલિટિકલ અનિશ્ચતતાઓ અને ક્રૂડના વધતા ભાવોના પગલે શેરબજાર સતત સંકડાઈ રહ્યા છે. ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે સતત છ સત્રોના ઘટાડા પછી સાવધાનીપૂર્વક ખુલે તેવી શક્યતા છે, જેમાં GIFT નિફ્ટી માત્ર નજીવા વધારાનો સંકેત આપે છે. એશિયન સેમિકન્ડક્ટર શેરોમાં વધતી જતી વેચવાલી, વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો અને બ્રેન્ટ ક્રૂડ…
