સરકારે સુગર મિલોને ઈથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો

નવી દિલ્હી, 7 ડિસેમ્બરઃ  કેન્દ્ર સરકારે 7 ડિસેમ્બરે મિલોને સૂચિત કર્યું હતું કે ખાંડના ભાવ ચકાસવા માટે 2023-2024માં ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસનો ઉપયોગ નહીં કરે. ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલના મિશ્રણ માટે થાય છે. તમામ સુગર મિલો અને ડિસ્ટિલરીઝના મેનેજિંગ ડિરેક્ટર્સ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને લખેલા પત્રમાં સરકારે ઉમેર્યું છે કે ખાંડ મિલો પેટ્રોલમાં મિશ્રણની જરૂરિયાતને…

Read More