અમદાવાદ, 30 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 2023-24ની સપ્લાય સિઝન માટે C હેવી મોલાસીસમાંથી બનેલા ઇથેનોલની કિંમતમા 6.87 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે, જેથી ઇથેનોલનું સ્થાનિક ઉત્પાદન વધે અને પેટ્રોલ સાથે ભેળવવાની ઉપલબ્ધતામાં સુધારો થાય. તાજેતરના ભાવ વધારાથી ઈથેનોલના ભાવ રૂ. 56.28 પ્રતિ લિટર થઇ ગયો છે, જેContinue Reading

નવી દિલ્હી, 7 ડિસેમ્બરઃ  કેન્દ્ર સરકારે 7 ડિસેમ્બરે મિલોને સૂચિત કર્યું હતું કે ખાંડના ભાવ ચકાસવા માટે 2023-2024માં ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસનો ઉપયોગ નહીં કરે. ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલના મિશ્રણ માટે થાય છે. તમામ સુગર મિલો અને ડિસ્ટિલરીઝના મેનેજિંગ ડિરેક્ટર્સ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને લખેલા પત્રમાં સરકારે ઉમેર્યું છે કેContinue Reading

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ આજે તેના તાજેતરના આદેશમાં ખાંડની નિકાસ પરના નિયંત્રણોને 31 ઓક્ટોબરથી આગળના આદેશો સુધી લંબાવી દીધા છે. આનો આવશ્યક અર્થ એ છે કે સુગર કોમોડિટી પ્રતિબંધિત શ્રેણીમાં ચાલુ રહેશે. જ્યારે નિકાસ માટે ખાંડના કોઈ ક્વોટાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી,Continue Reading

અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ આગામી સિઝનમાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા જણાઈ રહી છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ અંગે જાહેરાત થઈ શકે છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબરથી શરૂ થતી આગામી સિઝન દરમિયાન ભારત ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે. આ અંગેની સૂચના નવેમ્બરના પ્રથમContinue Reading