નીતા અંબાણીએ ધ હર સર્કલ એવરીબોડી પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો

મુંબઈ, 8 માર્ચ:આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન શ્રીમતી નીતા એમ અંબાણીએ શરીરની સકારાત્મકતાની ઉજવણી કરવા અને કદ, ઉંમર, રંગ, ધર્મ, ન્યુરોડાઇવર્સિટી અથવા શારીરિકતાને ધ્યાનમાં લીધા વિના બધાની સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવા ધ હર સર્કલ, એવરીબોડી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અભિયાનનો હેતુ અનુકંપા અને પૂર્વગ્રહરહિત સ્વીકૃતિનું એક આખું વર્તુળ તૈયાર કરવાનો છે. શ્રીમતી…

Read More