UN મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદો માટે નિઃશુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ
યુ.એન.એમ. ફાઉન્ડેશન અને યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની જાહેરાત અમદાવાદ, 3 જૂનઃ યુ.એન.એમ. ફાઉન્ડેશન અને યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં 1 જૂનથી 2024થી પાંચ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીને નિઃશૂલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી અપાશે. સંસ્થાની આ આગવી પહેલથી…
