Q4 RESULTS: બજાજ ફાઇનાન્સનો ચોખ્ખો નફો 21% વધી રૂ. 3,825 કરોડ થયો, રૂ. 36 ડિવિડન્ડ
અમદાવાદ, 25 એપ્રિલઃ Bajaj ફાઇનાન્સે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3,825 કરોડ નોંધાવ્યો છે. જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 3,158 કરોડ હતો. એનબીએફસીએ રૂ. 2 ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 36નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કોન્સોલિડેટેડ પરીણામમાં બજાજ ફાઇનાન્સની પેટાકંપનીઓ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સિયલ…
