Stock Splits: Canara Bank બોર્ડે પ્રત્યેક શેરને 5 શેરમાં વિભાજીત કરવા મંજૂરી આપી

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ કેનેરા બેન્ક આગામી 2-3 માસમાં સ્ટોક સ્પ્લિટ કરવા જઈ રહી છે. PSU ધિરાણકર્તા કેનેરા બેન્કે સોમવારે જણાવ્યું હતું કે તેના બોર્ડે પ્રત્યેક શેરને પાંચ શેરમાં વિભાજીત (1:5) કરવાની મંજૂરી આપી છે. બેન્કે આ પગલું “બેન્કના શેરની લિક્વિડિટીમાં સુધઆરો કરવા તેમજ રિટેલ રોકાણકારો માટે અફોર્ડેબલ પ્રાઈસ નિર્ધારિત કરવાના હેતુ સાથે લીધુ હોવાનું જણાવ્યું…

Read More

Gautam Adani નવા બિઝનેસમાં ઝંપલાવશે, Uber સાથે સુપર એપ, ઈવી કારને વેગ આપવા ભાગીદારી કરવાની યોજના

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ દેશના ટોચના ધનિક-બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી ઈલેક્ટ્રિક પેસેન્જર વ્હિકલ્સમાં પ્રવેશ કરવા માગે છે. જેના માટે તેઓ ઉબર સાથે ભાગીદારી કરવા જઈ રહ્યા છે. ગૌતમ અદાણી અને ઉબરના સીઈઓ Dara Khosrowshahi વચ્ચે એક બેઠકમાં અદાણી ગ્રુપની ઈવી કાર અને રાઈડિંગ પ્લેટફોર્મ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરવાના વિષય પર ચર્ચા થઈ હતી. લગભગ ત્રણ દાયકામાં…

Read More

ગ્રીન્ઝો એનર્જીએ હાઈડ્રોજન બનાવવાના 1 મેગાવોટના પ્રોટોટાઈપ મશીનનું સફળ પરીક્ષણ કર્યું

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટેના એક મેગાવોટના મશીનની પ્રતિકૃતિનું ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ગ્રીન્ઝો ઇન્ડિયાની આ સીમાચિહ્નરૂપ સફળતાએ ભારત અને ગુજરાતમાંથી ઇલેક્ટ્રોલાઈઝર ખરીદીને ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની ઇચ્છા ધરાવનારાઓમાં ઇલેક્ટ્રોલાઈઝરની માગ વધી છે. ગ્રીન્ઝો એનર્જીના સફળ પરીક્ષણને પરિણામે તેમને આઈએસઓ 22734નું પ્રમાણપત્ર મળવા માટેનો માર્ગ પણ મોકળો થયો છે….

Read More

મગજની આ જીવલેણ બીમારીનું નિદાન ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે, મૃત્યુ દર 40 ટકા વધ્યોઃ એન્સીફેલાઇટીસ  ઇન્ટરનેશનલ

મુંબઈ, 25 ફેબ્રુઆરીઃ મગજમાં દાહ ઉત્પન્ન કરનારી  પ્રાણઘાતક બીમારી-  એન્સીફેલાઇટીસનું ખોટું નિદાન થવાને કારણે ઘણા લોકોના જાન જોખમમાં મુકાય છે. ભારતમાં હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, અડધાથી વધુ ઈમરજન્સી મેડિકલ પ્રોફેશનલ્સ એવા હતા જેઓ દર્દીમાં એન્સીફેલાઇટીસના  લક્ષણો જણાવા છતાં આ રોગનું નિદાન કરી શક્યા નહોતા. જેમનો સર્વે કરાયો હતો તેમાંના મોટા ભાગના  પ્રોફેશનલ્સ…

Read More

ચાઈનીઝ હેકર્સે ભારતમાંથી 100 GB ઈમિગ્રેશન ડેટાની ચોરી કરી, લીક કરેલા પેપર જારી કર્યા

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃ ચીનના રાજ્ય સ્થિત હેકિંગ ગ્રુપે બેઈજિંગની ઈન્ટેલિજન્સ અને સૈન્ય સંસ્થાઓ દ્વારા વિદેશી સરકારો, કંપનીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરૂદ્ધ મોટાપાયે સાયબર ઘુસણખોરી થઈ રહી હોવાના પુરાવા જારી કરવામાં આવ્યા છે. લીક થયેલી સ્પ્રેડશીટમાં ભારતમાંથી 95.2 ગીગાબાઈટ ઈમિગ્રેશન ડેટા અને દક્ષિણ કોરિયાના LG U Plus ટેલિકોમ પ્રોવાઈડરના કોલ લોગના 3 ટેરાબાઈટ કલેક્શન સહિત 80…

Read More

વિવાન્ઝા બાયોસાયન્સિસનો નફો પ્રથમ નવ માસમાં આવકો બમણાથી વધી રૂ. 23.50 કરોડ થઈ

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ફાર્માસ્યુટિકલ્સ અને એગ્રો ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલી ગુજરાત સ્થિત વિવાન્ઝા બાયોસાયન્સિસ લિ.એ ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિનાના ગાળા માટે ઉત્કૃષ્ટ નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિના માટે રૂ. 23.49 કરોડની કન્સોલિડેટેડ કુલ આવકો નોંધાવી છે જે વાર્ષિક ધોરણે 137 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. ગયા…

Read More

વીરહેલ્થ કેર વિસ્તરણ પ્રોજેક્ટના ફંડિંગ માટે રાઈટ ઈશ્યૂ લાવશે, શેરદીઠ 2 શેર ઓફર કરશે

મુંબઈ, 23 ફેબ્રુઆરીઃ બ્રાન્ડ આયુવીર હેઠળ આયુર્વેદિક, હર્બલ અને કોસ્મેટિક હેલ્થકેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની અગ્રણી પ્રવાઇડર વીરહેલ્થ કેર લિમિટેડે રૂ. 33 કરોડના સૂચિત રોકાણ સાથે તેની મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાની જાહેરાત કરી છે. આ રોકાણમાં જમીન હસ્તાંતરણ, બિલ્ડિંગના નિર્માણ, પ્લાન્ટ તથા મશીનરી ખરીદવા તથા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સહિત વિવિધ બાબતોનો સમાવેશ થાય છે. આ વિસ્તરણ…

Read More