રાષ્ટ્રવ્યાપી અભિયાન દ્વારા સરકારે ગ્રાહકોને LPG મેળવવાનું સુલભ થઈ પડે તેની ખાતરી કરી
અમદાવાદ, 14 એપ્રિલઃ સમગ્ર દેશમાં વાસ્તવિક ગ્રાહકોને રસોઈ કરવા માટેનું સ્વચ્છ ઇંધણ અવિરતપણે મળતું રહે, તેની ખાતરી કરવા ભારત સરકારે પોતાની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવીને સંગ્રહખોરી અને એલપીજીના કાળાબજારને રોકવા માટે તેના અમલીકરણ માળખાંને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યું છે. એક સંકલિત રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે, ફક્ત 11 એપ્રિલ, 2026ના રોજ જContinue Reading




