રેપો રેટ 4 ટકાના સ્તરે જળવાઇ રહેવાની શક્યતા
આરબીઆઈની એમપીસી બેઠક શરૂ, 8 એપ્રિલે જાહેરાત કરશે રેપો રેટ યથાવત રાખવાના આશાવાદ સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની દ્વિમાસિક મોનેટરી પોલિસી શરૂ થઈ ચૂકી છે. જો કે, જિયો-પોલિટિકલ ટેન્શન, મોંઘવારીમાં વધારાના કારણે મોનેટરી પોલિસી કમિટી તેનુ વલણ બદલી શકે છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વ હેઠળ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમContinue Reading



